બ્લોગના મુલાકાતી સૌ વાચકમિત્રોને દિવાળીની શુભેચ્છાઓ તેમજ નૂતન વર્ષ મુબારક.
"સદ્ગુણ કે દુર્ગુણ જેવું વાસ્તવમાં કશું હોતું નથી. દુનિયામાં બધું સાપેક્ષ હોય છે."
આવું કોઈ અવતરણ આઈન્સ્ટાઈનના નામે છે નહીં. પણ તેથી શું થઈ ગયું? આઈન્સ્ટાઈન, ન્યૂટન, આર્કિમિડીઝ કે અન્ય કોઈ પણ વૈજ્ઞાનિક એવું કહે ત્યાં સુધી રાહ શા માટે જોવી?
અહીં દર્શાવેલા કેટલાક પ્રચલિત દુર્ગુણોની ઝલક પ્રથમ ચિત્રમાં જુઓ. અને બીજા ચિત્રમાં તેની સાપેક્ષતા જાણો. પછી તમને લાગશે કે આવું અવતરણ પોતાના નામે ચડાવવા જેવું છે ખરું.
કંજૂસાઈ
***
ઈર્ષ્યા
***
છેતરપિંડી
એક મહિના પછી...
***
ક્રોધ
***
લાલચ
***
લોભ
(નોંધ: 'આરપાર'ના ૨૦૦૪ના દિવાળી અંક માટે આ આઈટમ તૈયાર કરી હતી, જેનાં ચિત્રાંકનો રાજેશ રાણાએ કર્યાં હતાં.)











