Sunday, July 24, 2011

અક્ષરોની અવળવાણી


અક્ષરોને આપણે કક્કો-બારાખડી, વર્ણમાલાના સભ્ય તરીકે જોતા આવ્યા છીએ. પણ આ નિર્જીવ દેખાતા અક્ષરોના ચિત્રવિચિત્ર વળાંકવાળા આકારને જીવતીજાગતી માનવઆકૃતિઓ તરીકે કલ્પો અને સાંભળવાનો પ્રયત્ન કરો કે એ શું કહે છે!
(નોંધ: અક્ષરો આનાથી મોટા થઈ શકે એમ નથી, તેથી આ દરેક ઈમેજ એન્લાર્જ કરવાની તકલીફ લેવી પડશે, પણ એટલી તકલીફ લીધા પછી એ વસૂલ થઈ જશે, એટલું ચોક્કસ.)

 












7 comments:

  1. જોરદાર કલ્પના.... પેલેટ રંગીન બની રહી છે.

    ReplyDelete
  2. ફાંદિયા, વાંકાચૂંકા યોગી આકારના અક્ષરોનું માનવીકરણ કરીને તમે ખરેખર મઝા કરાવી.

    ReplyDelete
  3. Uttam & Madhu GajjarJuly 26, 2011 at 12:09 PM

    ‘અક્ષરો સાથેની અવળવાણી’ની બધી જ કલ્પનાઓ ગમી; પણ ઉંઝાવાળી તો બહુ જ ગમી..!!
    ધન્યવાદ.

    ReplyDelete
  4. WHAT A IMAGINATION ! ITS MIND GLOWING !

    ReplyDelete
  5. બળવંત પટેલJuly 27, 2011 at 12:41 AM

    હા,અવળવાણી ની આ કલ્પના મઝાની છે,
    જો કે હકીકત તો એ છે કે
    હ્રસ્વ ઇ અને દીર્ઘ ઉ શહીદ તો પ્રાકૃત ગુજરાતીમા જ થઈ ગયેલ,
    પણ વીદ્વાન ગુજરાતીઓમાં મોટા ભાગના તેમનાં દેહને યોગ્ય અગ્નીસંસ્કાર આપવાને બદલે તેમનાં શબને લઈને હજી ફરે છે;
    ઉંઝામા આ મહાનુભવોએ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઉની શહાદત પીછાની તેમને યોગ્ય અગ્નીસંસ્કાર અપાયો.
    પણ હજુ ગુજરાતી ભાશાના ઝાઝા વિદ્વાનો અને ખાસ તો ગાંધીજીના અનુયાયીઓ આ સત્ય સ્વીકારવા તૈયાર નથી,
    કમનસીબી ગાંધીજીની કે 'સત્ય, સત્ય, સત્ય' જ કરતા તેમના શીષ્યો અને તે પણ તેમના વતન ગુજરાતના, સત્ય સ્વીકારતા નથી.

    ReplyDelete
  6. જુગલકીશોર.વ્યાસJuly 27, 2011 at 1:47 PM

    મજાનું !!

    ReplyDelete
  7. તમારી કલ્પના શક્તિને સો સલામ.

    શબ્દ રમતમાં રસ હોય તો, હાસ્ય દરબાર પર પધારજો...

    http://dhavalrajgeera.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE/

    ReplyDelete