tag:blogger.com,1999:blog-1914616076280334562.post8830720878302128665..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ભારતમાં ગાંધીજીની પહેલવહેલી લડત વાયા વીરમગામBiren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-66663228247503300002019-11-02T18:14:08.265+05:302019-11-02T18:14:08.265+05:30વિરમગામ તો વિરમગામ , વિરમગામ કસ્ટમ કોર્ટન નો આવો ...વિરમગામ તો વિરમગામ , વિરમગામ કસ્ટમ કોર્ટન નો આવો ઇતિહાસ જાણીને ,એ પણ ગાંધીજી નો પ્રથમ સત્યાગ્રહ અહીં થી શરૂ થયો તે અજોડ ઇતિહાસનું પાનું બની ગયું તે જાણીને આનંદ થયોJayramji Thakorhttps://www.blogger.com/profile/10395319330895547681noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-67276395112409461732012-08-16T08:05:14.333+05:302012-08-16T08:05:14.333+05:30સરસ છે. મઝા આવી. પ્રજાકીય આંદોલન અને પ્રજાની સામેલ...સરસ છે. મઝા આવી. પ્રજાકીય આંદોલન અને પ્રજાની સામેલગીરી ન થઇ એને કારણે આ સત્યાગ્રહ ઇતિહાસ લખનારાની અને લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઇ ગયો હોય અથવા એને બહુ મહત્ત્વ મળતું ન હોય તે (ઇચ્છનીય નહીં તો પણ) બનવાજોગ છે. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-63131420240452786442012-08-15T19:49:53.232+05:302012-08-15T19:49:53.232+05:30સારો લેખ છે. જો કે આત્મકથામાં "ફાંસીએ ચડવા તૈ...સારો લેખ છે. જો કે આત્મકથામાં "ફાંસીએ ચડવા તૈયાર છીએ" એવો જવાબ નથી. આજે ફરી આત્મકથાનો આ ભાગ વાંચ્યો. ગાંધીજી એટલા સાદા શબ્દોમાં લખે છે કે એમ લાગે નહીં કે આ લખનાર ગાંધીજી છે અને મુંબઈના ગવર્નર કે ભારતના વાઇસરૉયને મળવું એ એમના માટે બહુ નાની વાત હતી. ગાંધીજી આ પ્રસંગમાં સત્યાગ્રહનાં બીજ જૂએ છે.<br /><br /> ભાઇશ્રી કેતનભાઇ આ વાત બહુ સારી રીતે રજુ કરી શક્યા છે. આ પણ સત્યાગ્રહ હતો . ઍક્શનવાળા સત્યાગ્રહની જરૂર તો બધા રસ્તા બંધ થઇ જાય તે પછી જ ઊભી થાય. સત્યાગ્રહ માણસોની ભીડ એકઠી કરવા માટે નથી. વળી કેતનભાઇએ સફળ અને નિષ્ફળ સત્યાગ્રહનું વિવેચન પણ સારૂં કર્યું છે.આવું આપતા રહો.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-14254810785790818242012-08-15T14:31:01.108+05:302012-08-15T14:31:01.108+05:30અતિશય રસપ્રદ શૈલીમાં અતિ રસપ્રદ અને વિરલ જાણકારી. ...અતિશય રસપ્રદ શૈલીમાં અતિ રસપ્રદ અને વિરલ જાણકારી. ભાઇ કેતનને અને તને અભિનંદન-આવી વાનગીઓ આપતા રહો. 'વાયા વીરમગામ' શબ્દ બહુ તુચ્છતા બતાવવા વપરાતો. હું અમદાવાદ 1957 થી 1959 ભણતો ત્યારે સોરાષ્ટ્રમાંથી આવતા એવા સૌ વિદ્યાર્થીઓ માટે "વાયા વીરમગામ" શબ્દ ઉપહાસરૂપે વપરાતો. આના ગેરફાયદા અનેક, પણ ફાયદો એક કે અમે સૌરાષ્ટ્રના સૌ સંગઠ્ઠિત રહેતા અને અમારા હકો મેળવતા. રજનીકુમાર પંડ્યાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-45170374875419188082012-08-15T12:13:52.563+05:302012-08-15T12:13:52.563+05:30ધન્યવાદ કેતનભાઈ, સત્યાગ્રહ અંગે સાવ અપ્રકટ માહિતી ...ધન્યવાદ કેતનભાઈ, સત્યાગ્રહ અંગે સાવ અપ્રકટ માહિતી વહેંચવા માટે. ગાંધીજીના જમાનામાં સત્યનો પોતાનો એક પ્રભાવ હતો. એ વખતનો ઈતિહાસ સાક્ષી છે કે સત્યાગ્રહ કદી જનસમર્થન માટે ટળવળતું નહોતું. અત્યારે તો સત્ય રીતસર લોકોના ટેકા પર જ ઉભું રહે છે. ને જેને બહોળું સમર્થન ન મળે, એ હકીકત સત્યનો દરજ્જો ગુમાવી દે છે. આઝાદીના 65 વર્ષના ઈતિહાસમાં સત્યાગ્રહના વિકલ્પમાં લોકમતનો ઉપયોગ કરવાનું શીખી ગયા છીએ. ભરતકુમાર ઝાલાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-53154570637662917882012-08-15T02:05:12.781+05:302012-08-15T02:05:12.781+05:30ઇતિહાસના અતીતની એક નવી વાત જાણવા મળી. વિરમગામની આ ...ઇતિહાસના અતીતની એક નવી વાત જાણવા મળી. વિરમગામની આ વાત ક્યારેય સાંભળેલી ન હતી અને ગાંધીભાઈ વિષે પણ આ એક નવું પ્રકરણ રહ્યું મારે માટે. ઘણો જ આભાર એક નવા ઇતિહાસની પગદંડી તરફ લઈ જવા માટે.<br /> Purvi Malkannoreply@blogger.com