tag:blogger.com,1999:blog-1914616076280334562.post7599735114501035057..comments2024-03-27T10:05:47.112+05:30Comments on Palette: ડો. આંબેડકર : સમજાતા નથી કે સમજવા નથી?Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-2481302545942822602013-04-14T19:54:15.297+05:302013-04-14T19:54:15.297+05:30
ભરતભાઇ બહુ જ સરસ લેખ છે બાબા સાહેબ ના બહુઆયામી વ્...<br />ભરતભાઇ બહુ જ સરસ લેખ છે બાબા સાહેબ ના બહુઆયામી વ્યક્તિત્વ ની ઓળખ આપવા નો પ્રયત્ન કાબિલે દાદ છે, બાબા સાહેબ ની જન્મજયંતી નિમીતે આ લેખ લખવો રજુ કરવો કે વાંચવો ને વંચાવવો એજ બાબા સાહેબ ના જન્મદીન ની સાચ્ચિ ઉજવણી છે.<br /><br />hiren makwanahttps://www.blogger.com/profile/03257555973347666048noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-71214512385210038762012-04-25T10:32:56.431+05:302012-04-25T10:32:56.431+05:30tahnk you bharat for your article on babasaheb
hop...tahnk you bharat for your article on babasaheb<br />hope it will help people to understsnd babasaheb ideology and his visiongovanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-63311603981034256842012-04-22T11:25:11.232+05:302012-04-22T11:25:11.232+05:30@ અભિષેક- તારી લાગણી સાવ સાચી છે, દોસ્ત. આ પીડા આપ...@ અભિષેક- તારી લાગણી સાવ સાચી છે, દોસ્ત. આ પીડા આપણી સહિયારી છે, વધુ તો શું કહું? <br />@ દિપકભાઇ- તમારા નિખાલસ મતને હું આવકારું છું. આંબેડકર એ સમગ્ર દેશના નેતા હતા ને છે- એ વાત બિનદલિતોએ પણ સ્વીકારવી જોઇએ. આવું બનશે ત્યારે જ આપણે આપણા આ મહામાનવોના સાચા વારસદારો ગણાઇશું. <br />@ રજનીકાકા- જેને વાંચીને લખવાનું સ્વપ્ન સેવ્યું હોય, એ વ્યક્તિના અભિનંદન મળે ત્યારે જે આનંદ તો થાય એ તો અનુભવી જ સમજી શકે. તમારા હૂંફાળા શબ્દો બહુ જ ગમ્યા. <br />અને આ સિવાય પણ આ વાંચનાર ને પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર.ભરતકુમાર ઝાલાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-42604359826749987842012-04-16T11:21:06.722+05:302012-04-16T11:21:06.722+05:30આંબેડકર વિશેનો લેખ વાંચ્યો. આપણે બધા આવા લોકોને મા...આંબેડકર વિશેનો લેખ વાંચ્યો. આપણે બધા આવા લોકોને માત્ર પ્રસંગે જ યાદ કરીએ છીએ. તમે માનશો? મને છેક એમ. એ. (ઈતિહાસમા) કર્યું હોવા છતાં આંબેડકર વિષે તદ્દન આછોપાતળો જ ખ્યાલ છે! કેમ કે એમને વિષે કોઈ જાતની માહિતી આપણો ઇતિહાસનો અભ્યાસક્રમ પણ આપવાને તૈયાર નથી લાગતો! જેમ નહેરુ અને સરદાર વચ્ચે છે, તેવું જ અવગણનામાંય વલણ આંબેડકર માટે લેવાયું છે. શું થાય? આવા લેખો અને સામાન્ય કરતાં વધુ વિગતની માહિતી મળતી રહે છે તે સારી વાત જ ગણવી પડે. અને તમે તે આપી તે ખુશીની વાત છે.સુધા મહેતાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-3769729547459293752012-04-15T21:37:31.347+05:302012-04-15T21:37:31.347+05:30ભરતનો આ લેખ અદભુત છે. આ દ્રષ્ટીકોણ બહુ મૌલિક અને ...ભરતનો આ લેખ અદભુત છે. આ દ્રષ્ટીકોણ બહુ મૌલિક અને વિચારોત્તેજક છે, આ વિચારસ્પષ્ટતા સહેલી વસ્તુ નથી.અભિનંદન.રજનીકુમારnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-70301326524580068152012-04-14T22:22:38.115+05:302012-04-14T22:22:38.115+05:30બહુ સરસ લેખ માટે લખકને અભિનંદન. અને બિરેનકુમારને,આ...બહુ સરસ લેખ માટે લખકને અભિનંદન. અને બિરેનકુમારને,આવો સુંદર લેખ શોધી કાઢવા બદલ. આનંદ થયો વાંચીને.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-74677192303570405132012-04-14T21:37:02.517+05:302012-04-14T21:37:02.517+05:30ભારતીય ચિંતન પર અભિજાત વર્ગનો કબજો રહ્યો છે.. પ્રા...ભારતીય ચિંતન પર અભિજાત વર્ગનો કબજો રહ્યો છે.. પ્રાકૃતિક સંપદા પર પણ એ જ વર્ગનો કબજો રહ્યો. ગુલામીની પ્રથા વિશે તો આપને જાણીએ છીએ. અમેરિકાના ગૃહયુદ્ધનું કારણ પણ એ જ હતું. કુરાનમાં પણ દાસ પ્રથાનો ઉલ્લેખ છે. પરંતુ એક આખ સમૂહને દાસ તરીકે ગણવામાં આવે એવું તો માત્ર આપણા દેશમાં બન્યું છે. આંબેડકરને તો સત્તા વિનાના લિંકન સાથે સરખાવી શકાય. આજે પણ આપણે આભડછેટી માનસમાંથી મુક્ત નથી થયા. <br />આંબેડકરને આંબેડકરવાદીઓએ સૌથી વધારે નુકસાન કર્યું હોય એ તો માની શકાય, પરંતુ, આપણે જે દલિત નથી, એમને કોઈએ રોક્યા નથી. આપણે પણ છાતી ઠોકીને કહી શકીએ છીએ કે આંબેડકર આપણા પણ નેતા છે. પણ, નથી કહેતા અને આંબેડકરને દલિત વર્તુળની બહાર લાવતા નથી.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-91708836344119655832012-04-14T18:55:53.928+05:302012-04-14T18:55:53.928+05:30આ દેશના સદ્ભાગ્ય છે કે, એને સમયસમય પર એવા નેતાઓ મળ...આ દેશના સદ્ભાગ્ય છે કે, એને સમયસમય પર એવા નેતાઓ મળતા રહ્યા છે જેમણે આપણને આંતરબાહ્ય સમગ્ર રીતે વિકસવાના માર્ગો બતાવ્યા.<br /><br /><br />આ નેતાઓ કોઈ જાતિ કે ધર્મના વાડામાં બંધાયા વગર વ્યાપક દૃષ્ટિકોણથી સૌનું સાચું સુખ ઈચ્છે છે. પણ આપણે સૌ (એમના અનુયાયિઓને જ શા માટે દોષિત ગણવા ?)આ નેતાઓના માર્ગે જવાને બદલે આપણા સ્વાર્થને અનુકુળ હોય તેવા અર્થઘટનો કરીને સાંકડા માર્ગો લેતાં રહીએ તેથી આ મહાન નેતાઓનું કર્યુકારવ્યું ધૂળમાં મળે છે.<br /><br />રામ અને કૃષ્ણને પણ આપણા ટૂંકા રસ્તે ને ટૂંકા ગજથી જ આપણે સ્વીકાર્યા છે...ગાંધી અને બાબાસાહેબને પણ આપણે શું એ જ રીતે એમના ઉપદેશોથી આપણી જાતને દૂર રાખીને જ ભજીશું ?<br /><br />સરસ લેખ બદલ આભાર.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-9189392333977921072012-04-14T13:55:54.746+05:302012-04-14T13:55:54.746+05:30ભરત, લેખ ખુબ જ સુંદર લખાયો છે. "ધગધગતી બૌધ્ધિ...ભરત, લેખ ખુબ જ સુંદર લખાયો છે. "ધગધગતી બૌધ્ધિક પ્રતિભા"ના આ માલિક વિશેના દલિત અને બિન દલિતોના વિચારો તદ્દન ભિન્ન હોવા છતાં એમને આ બન્ને પ્રકારના લોકો નથી ઓળખી શક્યા. અને મેં આંબેડકરવાદીઓને બહુ નજીકથી જોયા-જાણ્યા છે, એટલે એટલું તો ચોક્કસ સમજ્યો છું, કે આંબેડકરને - એમના કામને - એમની છબીને - દલિત ચળવળને અને દલિત સમાજને એમનાથી ઘણું નુકસાન થયું આવ્યું છે. <br />બિરેનભાઇ.....આવા તમારા 'સાહસો' માટે અભિનંદન....Abhishekhttps://www.blogger.com/profile/01845947737283341532noreply@blogger.com